ભારતીય અર્થવ્યવસ્થા
ભારતમાં ગરીબી
-
ગરીબી એટલે એવી સ્થિતિ કે જેમાં સમાજનો એવો વર્ગ જે તેની મૂળભૂત જરૂર સંતોષી શકતો નથી.
-
ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં વ્યક્તિ દીઠ 2400 કેલેરી તથા શહેરી વિસ્તારોમાં 2100 કેલેરી જે લોકો પ્રાપ્ત ન કરી શકે તેઓ ગરીબી રેખા નીચે જીવે છે તેમ કહેવાય છે.
-
ગરીબી રેખા નિર્ધારિત માટે સુરેશ તેંડુલકર ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે.
-
તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નિર્ધારણ માટે દૈનિક કેલેરીની જરૂરના બદલે આવશ્યક વપરાશ ખર્ચને માપદંડ તરીકે સ્વીકાર્યો હતો.
-
વર્ષ 2004-05 માં ભારતમાં 37% વસતી ગીરીબી રેખા નીચે જીવતી હતી.
-
વર્ષ 2009-10માં અખિલ ભારતીય સ્તરે ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રત્યેક મહિને 672.2રૂપિયા તથા શહેરી ક્ષેત્રે માં પ્રત્યેક 859.6 રૂપિયા ના વપ્રશખર્ચનો માપદંડ તેંડુલકર સમિતિના સૂચન પર માનવામાં આવ્યો હતો.
-
વપરાશ ખર્ચ પ્રત્ય્રક રાજ્ય માં અલગ-અલગ હોય છે.
-
સૌથી વધુ નાગાલેન્ડમાં માસિક 1016.8 રૂપિયા અને 1147.6 રૂપિયા માનવામાં આવે છે.
-
ગુજરાતમાં માસિક રૂપિયા 725.9 (ગ્રામીણ) અને રૂપિયા 951.4(શહેરી) પ્રતિ વ્યક્તિ વપરાસખર્ચ માનવ માં આવ્યો હતો.
-
સૌથી ઓછું ગરીબી નું ટકાવારી પ્રમાણે ગોવા (9.4%) અને હિમાલય પ્રદેશ (9.5%)માં હતું. ગુજરાતમાં ગરીબોનું પ્રમાણ 23% હતું.
બેરોજગારી
બેરોજગારી પ્રકાર :
1. ચક્રીય બેરોજગારી :
2.છુપી બેરોજગારી :
3.મોસમી બેરોજગારી :
4 ઘર્ષણજન્ય બેરોજગારી :
5 અલ્પ બેરોજગારી :
6 શિક્ષિત બેરોજગારી :
માનવ વિકાસ આંક
-
માનવ વિકાસ આંખમાં આરોગ્ય , જ્ઞાન અને જીવન ધોરણ એમ ત્રણ સમાવેશ થાય છે.
-
ભારતમાં સૌથી વધુ HDI કેરળનો છે.(0.790)
-
ભારતમાં સૌથી ઓછો HDI છત્તીસગઢનો છે.(0.358)
-
ગુજરાતનો HDI 0.527 છે.
ભારતની વસતી
ગણતરી-2011 પ્રમાણે
-
કુલ વસ્તી : 121,01,93,422 (વિશ્વની વસ્તીના 17.5%)
-
વસ્તી વૃદ્ધિ દર (2001-11):1764%
-
વસ્તી ગીચતા : 382/ચો કી,મી .
-
શહેરી વસ્તી : 31.16%(37.71)કરોડ
-
જન્મ દર (પ્રત્યેક 1000 વસતીએ):21.8(ગુજરાતમાં 21.3)
-
મુત્યુ દર ( પ્રત્યેક 1000 વસતીએ)7.1%(ગુજરાતમાં 6.7)
-
બાદ મૃત્યુદર 44
-
ગુજરાતનો બાદ મૃત્યુદર :41
-
સાક્ષરતા :74.04%(પુરુષ:80.9% , મહિલા :64.6%)
-
પ્રજનન દર : 2.4 (ગુજરાતમાં 2.5)
-
સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું રાજ્યો :
-
-ગોવા (62.17%)
-
-મોઝીરમ (52.11%)
-
-તમિલનાડુ (48.40%)
-
-કેરળ (47.70%)
-
સૌથી ઓછું શહેરી વસ્તી ધરાવતું રાજ્યો :
-
- હિમાલય પ્રદેશ (10.03%)
-
- બિહાર (11.29%)
-
-આસામ (14.10%)
-
-ઓડિશા (16.69%)
-
રાષ્ટીય રાજધાની પ્રદેશ :દિલ્હીની વસ્તી ગીચતા :11,297
-
પ્રતિ વર્ષ 11 જુલાયને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ભારતમાં આર્થિક પ્રવુતિનું માળખું
પ્રાથમિક ક્ષેત્ર
-
ખેતી,પશુપાલન,જંગલો,મરઘાં-બટકા ઉછે,ખનન વગેરે.આ વિભાગની વિશિષ્ટા એ છે કે અહીં કુદરતી સંમતિ અને કુદરતી પરિબળો ભાગ ભજવે છે.
દ્વિતીય ક્ષેત્ર/ઉધોગો
તૃતીય ક્ષેત્ર/સેવાઓ
ઉધોગો
-
સ્વતંત્રતા પછી સૌપ્રથમ વખત ઔધોગિક નીતિની જાહેરાત 6 એપ્રિલ ,1948ના રોજ તત્કાલીન ઉધોગ મંત્રી ડો.શ્યામાપ્રસાદ મુખર્જી દ્વારા થઈ હતી.જેમાં મિશ્ર અર્થવ્યવસ્થાનો પાયો નખાયો હતો.જે અંતર્ગત ખાનગી અને જાહેર ક્સતો બન્નેને મહત્વ આપી તેમના મેટે સ્પષ્ટ ક્ષેત્રો રખાયા હતા.
-
નવી ઉદાર ઔધોગિક નીતિની જાહેરાત 24જુલાઈ ,1991ના રોજ થઈ હતી.જે અંતર્ગત 18 ઉધોગો સિવાય અન્ય માટે લાઇસન્સપરથા મિક્ત કરી દેવી હતી.ત્યારબાદ 18માંથી 13 અન્ય ઉધોગોને લાઇસન્સ જોગવાઈમાંથી દૂર કરવામાં આવ્યો હતો.
-
હાલમાં સરકારી ક્ષેત્રો માટે આરક્ષિત ઉધોગ ક્ષેત્રેની સંખ્યા ત્રણ છે.
-
1.પરમાણુ ઉર્જા 2.રેલવે પરિવહન 3.પરમાણુ ઉર્જાની અનુસૂચિમાં નિંદિષ્ટ ખનીજો કૃષિ
કૃષિ
-
કુલ વસ્તીના લગભગ 52% કૃષિ ક્ષેત્ર માંથી રોજગારી મેળવે છે. કરશું ક્ષેત્રનો GDP માં લહભંગ 14% જેટલો ફાળો છે.
-
ભારતનો મુખ્ય પાક ડાંગર છે.
-
જુવાર,બાજરો,રાગી,મકાઈ,જવ વગેરેનો જાડા શનયો કહેવાય છે.
-
ભારતમાં સોયાબીનનું સૌથી વધુ ઉત્પાદન મધ્ય પરદેશમાં થાય છે.
-
ડાંગર નું પશ્ચિમ બંગાળ સૌથી વધુ ઉત્પાદન અને ઘઉં નું ઉત્તર પ્રદેશ માં થાય છે.
-
જાડા ધાન્યોનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે.
-
ભારત ચાનો સૌથી મોટો ઉત્પાદક તથા વપરાસકરતો દેશ છે.
-
વિશ્વમાં ઉત્પાદનમાં ભારતનો ફાળો 27% છે.
-
ભારતમાં કોફી ઉત્પાદન સૌથી વધુ કર્ણાટક માં (56.5%) થાય છે.
-
ભારત શાકભાજીનો સૌથી મોટો ઉત્પાદક દેશ તથા ફળોનો બીજા સૌથી મોટો ઉત્પાદક દેશ છે.
-
ભારતમાં 1 હેકટરથી ઓછી જમીન ધારકોને સીમંત ખેડૂતો,1ઘી હેકટર ધારણકર્તા નાના ખેડૂતો,4-10 હેકટર ધારણકર્તા મધ્યમ ખેડૂતો તથા 10 હેકટરથી વધુ ધારણકરતા મોટા ખેડૂતો કહેવાય છે.
ભારતીય નાણાકીય વ્યવસ્થા
નાણાં બજાર
-
સંગઠિત નાણાં બજારમાં અનુસૂચિત બેંકો , વિકાસ બેંકો,રોકાણ સંસ્થાઓ ,રાજ્ય નાણાં નિગમ,DFHI વગેરે નો સમાવેશ થાય છે.
-
અન્ય પેટ બજારોમાં કોલમોની માર્કેટ,હૂંડી બજાર,ટ્રેઝરી બિલ્સ બજાર,સર્ટિફિકેટ ઓફ ડિપોટીઝ વગેરેનો સ્માનેશ થાય છે.
-
જેને નાણાંબજાર ના સાધનો કહેવાય છે.
ભારતના બેંકો ઇતિહાસ
-
યુરીપિયન બેન્કિંગ પદ્ધતિ પર આધારિત ભારતની પ્રથમ બેંક ' બેંક પફ હિંદુસ્થાન'હતી જે વિદેશી મૂડી દ્વારા એલેકઝાન્ડર એન્ડ કંપની દ્વારા ઈ.સ.1770માં કલકતામાં સ્થપાઈ હતી.
-
1806માં બેંક ઓફ બેંગાલ,1840માં બેન્કઓફ બોમ્બે,1843માં બેંક ઓફ મદ્રાસ એમ ત્રણ પ્રેસિડન્સી બેંકો સ્થાપના થઈ જે ખાનગી શેરધારકો અને મુખ્યત્વે વિદેશી વ્યક્તિઓ દ્વારા સ્થપાઈ હતી.
-
ભારતીય સંચાલિત અને માર્યાદિત જવાબદારીના આધારે પ્રથમ સ્થાપિત બેંક અવધ કોમર્શિયલ બેન્ક (1881)હતી.પૂર્ણ સ્વરૂપે પ્રથમ ભારતીય બેંક (1894) હતી.
ભારતીય રિઝર્વ બેંક(RBI)
-
તે ભારતની મધ્યસ્થ બેંક છે. તથા નાણાં બજારની નિયમન તથા નિયઁત્રણકર્તા છે.
-
RBIની સ્થપના 1 એપ્રિલ 1935માં 5 કરોડ ની સત્તાવાર મૂડી બિનસરકારી રોકાણકારો દ્વારા થઈ હતી.
-
1 જાન્યુઆરી,1949ના રોજ RBI નું રાષ્ટ્રીકરણ થયું.
-
RBIના 4 સ્થાનિકો બોર્ડ મુંબઈ,કોલકતા,ચેન્નાઇ,દિલ્હીમાં છે.
-
RBIનું વડુ મથક મુંબઈમાં આવેલું છે.તેના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસ છે. (2022)
-
પ્રથમ ગવર્નર:સર ઓસબાર્ન સ્મિથ (1935-37)
-
પ્રથમ ભારતીય ગવર્નર :સી.ડી દેશમુખ (1943-49)
અનુસૂચિત વાણિજ્ય બેંકો
-
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
-
પંજાબ નેશનલ બેંક
-
યુનાઇટેડ કોમર્શિયલ બેંક
-
યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા
-
યુનિયન બેંક યોગ ઇન્ડિયા
-
ઇન્ડિયન ઓવરસીઝ બેંક
-
ઇન્ડિયન બેંક
-
બેંક ઓફ બરોડા
-
કેનેરા બેંક
-
અલ્લાહબાદ બેંક
-
દેના બેંક
-
સિન્ડિકેટ બેંક
-
બેંક ઓફ મહારાષ્ટ્ર
-
બેંક ઓફ ઇન્ડિયા
-
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા નું 1919માં મહાત્મા ગાંધીજી મુંબઈમાં ઉદ્ઘાટન થયું.હતું.
-
15 એપ્રિલ ,1980ના રોજ પૂન:6 ખાનગી બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું
-
પંજાબ એન્ડ સિંધ બેંક
-
ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ
-
કોરોરેશન બેંક
-
ન્યુ બેંક ઓફ ઇન્ડિયા
-
આંધ્ર બેંક
-
વિજય બેંક
ભારતમાં ખાનગી બેંક
-
ભારતમાં સૌપ્રથમ ATM 1987માં HSBC દ્વારા શરૂ થયું હતું.
-
ભારતમાં જૂની ખાનગી બેંક
-
ધનલક્ષમી બેંક
-
સીટી યુનિયન બેંક
-
કર્નાટક બેંક
-
રત્નાકર બેંક
-
સાઉથ ઇન્ડિય બેંક
-
ભારતમાં નવી ખાનગી ક્ષેત્રની બેંક
-
એક્સિસ બેંક
-
HDFC બેંક
-
ICICI બેંક
-
યસ બેંક
-
કોટક મહિન્દ્રા બેંક
ભારતમાં સહકારી બેંક
ભારતીય સ્ટેટ બેંક
-
ભારતીય સ્ટેટ બેંક ભારતનો સૌથી મોટી અને સૌથી જૂની બેંક નાણાકીય સંસ્થા છે. 2 જૂન,1806ના રોજ બેંક ઓફ કોલકતા તરીકે તેની સ્થપા થઈ હતી.ઈ.સ.1921 માં વ ઓફ મદ્રાસને બેંક ઓફ કોલકતા અને વ ઓફ બોમ્બેમાં ભેળવી ઇમ્પીરિયલ બેંક યોગ ઇન્ડિયા બની,જે બેંક ભારતીય સ્ટેટ બેંક બની .
-
ભારત સરકારે જુલાઈ,1955ના રોજ ભારતીય સ્ટેટ બેંક અસ્તિત્વમાં આવી ભારતીય રિઝર્વ બેન્કે ઈ.સ.1995માં ભારતીય સ્ટેટ બેંક નો 60 ટકા હિસ્સો તેની પાસે રાખ્યો હતો.
-
ભારતીય સ્ટેટ બેંક નું વડુમથક મુંબઈમાં આવેલું છે.ભારતીય સ્ટેટ વ ભારતમાં સૌથી વધુ શાખાઓ તેમજ ATM ધરાવતી બેંક છે.ભારતીય સ્ટેટ બેંક દેશ-વિદેશમાં અનેક બેંક સેવા આપી રહી છે.
-
2008માં ભારતીય સ્ટેટ બેંક એક દિવસમાં એકસાથે 101 શાખાઓનું ઉદ્ઘાટન કરી વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.ભારતીય સ્ટેટ બેંક કુલ 16000 શાખો 270000થી વધારે ATM અને 292000જેટલા કર્મચારીઓનું ટર્ટવર્ક ધરાવે છે.
-
SBI ના પ્રથમ મહિલા ચેરપર્સન અરુન્ધતી ભટ્ટાચાર્ય.
RBI ની નાણાકીય નીતિ અંતર્ગત વિવિધ વ્યાજદર
1.SLR (STATUTORY LIQUDITY RATIO)
-
વાણિજ્ય બેંક ની કુલ જમા રાશિ પેકીનો અમુક ટકા ભાગ રોકડ,સુવર્ણ કે માન્યતા પ્રાપ્ત સરકારી જામીનગીરી સ્વરૂપે હમેશા પોતાની પાસે રાખવો ફર્જીયતો છે.જેને SLR કહે છે.
-
બેંકની નાણાકીય કટોકટી વખતે SLR મદદરૂપ નીવડે છે.
-
2007 SLR ની ન્યુનતમ સીમા જે પેહલા 25% હતી જે દૂર કરાઈ છે,પરંતુ તેની મહત્તમ મર્યાદા 40%છે.
2.CRR(CASH RESERVE RATIO)
3. બેંક રેટ
4.રેપો રેટ
5.રિવર્સ રેપો રેટ :
6.PLR
7.બેઝ રેટ
ભારતમાં વીમા સેવા
-
વીમા ક્ષેત્રને મુખ્ય બે વુભાગોમાં વહેંચવામાં આવે છે.
-
1.જીવન વીમો
-
2. સામાન્ય વીમો
-
ભારતમાં સૌપ્રથમ 1818માં એક બ્રિટિશ પેઢીએ ' ઓરિએન્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ ' કંપનીની સ્થપના કોલકતા માં કરી હતી.
-
1956માં તત્કાલીન 245 ભારતીય તથા વિદેશ જીવન વીમા કંપનીઓને સરકારે પોતાની હસ્તક લઈ 1 સપ્ટેમ્બર,1956માં કરોડની સરકારી મૂડી સાથે ભારતીય જીવન વીમા નિગમ ની સ્થપના કરી હતી.જેનું વડુમથક મુંબઈ ખાતે આવેલું છે.
-
ભારતમાં સૌપ્રથમ સામાન્ય વીમા કંપની 'ટ્રાઇટન ઇન્સયોરન્સ કંપની લઈ.'1850માં કલકતામાં સ્થવામાં આવી હતી.
-
1 જાન્યુઆરી 1973 થી કેન્દ્ર સરકારે વીમા કંપનીઓને પોતાની હસ્તક લઈ સમમાંય વીમા વ્યવસ્થાનું રાષ્ક્રિયકરણ કર્યું.1072માં ભારતીય સામાન્ય વીમા નિગમ ની સ્થપના થઈ જે 1973થી કાર્યરત થઈ.
-
2003 માં GIC ને તેની ચારેય શહયક કંપનીમાંથી અલગ કરવામાં આવી અને તે સીધો વીમા વ્યવસાય બધી કરીને રિઇન્શ્યુરન્સ કંપની બની.
-
ભારતમાં જીવન વીમાનું રાષ્ટિયકરણ 1956 માં થયું.
-
ભારતમાં જનરલ ઇન્શોરન્સ વ્યવસાયનું રાષ્ટિયકરણ 1972માં થયું,જે 1લઈ જાન્યુઆરી ,1973થી અમલી બન્યું.
ભારતમાં જામીનગીરી-મુદ્રણ અને સિક્કાઓના ઉત્પાદન સ્થળો
1.ઇન્ડિયા સિક્યોરિટી પરસે (નાસિક):
-
અદાલતી અને બીનાદાલતી સ્ટેમ્પો,RBI અને SBIના ચેક,પાસપોર્ટ,પોસ્ટ સંબંધી લેખન સામગ્રી,ટપાલ ટિકિટો,પોસ્ટલ ઓડર,કિસાન વિકાસ પત્રો,વગેરે નું છાપકામ થાય છે.
2. સિક્યોરિટી પ્રિટિંગ પ્રેસ (હૈદરાબાદ)
3.કરન્સી નોટ પ્રેસ (નાસિક)
-
10,50,100,500,2000 રૂપિયા બેંક નોટ છાપકામ અને પૂરતી.
4 બેંક નોટ પ્રેસ (દેવાસ):
5.ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ લઈ.(શાહબની,પશ્ચિમ બઁગાળ) અને મેસૂર;
6.સિકયીરીટી પેપરમીલી (મધ્ય પ્રદેશ):
આર્થિક સુધારોઓ
ઉદારીકરણ
-
સરકાર દ્વારા આર્થિક ક્ષેત્રે અંકુશો અને નિંયત્રનો ક્રમશ: ઘટે તેવી વ્યવસ્થાને સામાન્ય રીતે ઉદારીકરણ ખવેમાં આવે છે.જેથી ઓઢીગિક અને વેપાર નીતિ અંગેના સુધારા થયા હતા.
-
કેટલાક જોખમવાળા અને પર્યાવરણ ની રીતે સંવેદનશીલ ઉધોગો સિવાય બાકીના બધા ઔધોગિક એકમો માટે પર્વના પ્રથા હટાવવામાં આવી .
-
જાહેર ક્ષેત્ર માટે અનામત રાખેલા ઉધોગોની સંખ્યા આઠ કરવામાં આવી.
ખાનગીકરણ
-
સામાન્ય રૂટે ખાનગીકરણ એટલે સરકાર જાહેર સાહસની માલિકી કે વહીવટ ખાનગી વ્યક્તિ કે પેઢી ને સોંપે . ભારતમાં ખાનગીકરણ આ મુજબ થયું છે.
-
જાહેર સાહસ માટે અનામત રાખેલા ક્ષેત્રો ખાનગી સાહસો માટે ખુલ્લા મુકવામાં આવ્યા.
-
જાહેર સાહ્સમાંથી મૂડી વિનિવેશકે માલિકીની ફેરબદલી.
વૈશ્વિકીકરણ
-
સામાન્ય રીતે વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ પ્રમાણમાં સાંકળવાની પરકીય.
-
જો સમગ્ર ઉત્પાદનની નિકાસ કરવામાં આવે તો 100% શુદ્ધિની અનુમતિ અપાઈ હતી.
અંદાજપત્ર
અંદાજપત્રને બે ભાગમાં વહેંચવામાં આવે છે.
1.મહેસુલી ખાતું 2. મૂડી ખાતું.
1.મહેસુલી આવકો (1 ઑગસ્ટ થી 31 જુલાઈ)
-
કર અનર કર સિવાયની આવકનો સમાવેશ થાય છે.કર સિવાયની આવકમાં વ્યાજ,જાહેર સાહસોમાંથી પ્રાપ્ત તથો નફો કે ડિવિડન્ડ,સાર્વજનિક સેવાઓમાંથી પ્રાપ્ત તેથી આવકો (રેલવે,પોલીસ,જેલ વગેરે).
2.મહેસુલી ખર્ચ
-
વિકાસાત્મક ખર્ચો જેવા કે , વાહનવ્યવહાર,સંદેશવ્યવહાર,સામાજિક અને સામુહિક સેવાઓ.
-
બિનવિકાસત્મક ખર્ચો જેવા કે સરકારી અધિકારી કે કર્મચારી પગાર,સબસીડી,કે કેન્દ્રશાસિત પ્રદેશોને વિવિધ કારણ માટે અપાતા અનુદાનો વગેરે.
3.મૂડી આવક
4.મૂડી જાવક
5.સમતોલ અંદાજપત્ર
6.પુરાંતવાળું અંદાજપત્ર
ખાધવાળું અંદાજપત્ર :
અર્થતંત્ર સાથે સંકાળાયેલા પારિભાષિક શબ્દો
1. રાષ્ટીય આવક
2.IFSC કોડ
NEFTવ્યવસ્થા :
RTGS વ્યવસ્થા :
ISI માર્ક :
એગમાર્ક :
હોલ માર્ક :
કસ્ટમ ડયૂટી :
સંપત્તિ કર
પંચવર્ષીય યોજનાઓ
પંચવર્ષીય યોજનાઓ
|
લક્ષયાંકિત વિકાસ દર (વાર્ષિક)
|
પ્રાપ્ત વિકાસ દર (વાર્ષિક)
|
પ્રથમ (1951-56)
|
2.1
|
3.7
|
બીજી (1956-62)
|
4.5
|
4.2
|
ત્રીજી (1962-67)
|
5.6
|
2.8
|
ચોથી (1969-74)
|
5.7
|
3.4
|
પાંચમી (1974-79)
|
4.4
|
4.9
|
છઠ્ઠી (1980-85)
|
5.2
|
5.4
|
સાતમી (1985-90)
|
5.0
|
5.6
|
આઠમી (1992-97)
|
5.6
|
6.6
|
નવમી (1997-02)
|
6.5
|
6.6
|
દસમી (2002-07)
|
7.0
|
7.7
|
અગિયારમી (2007-12)
|
9.0
|
7.7
|
બારમી (2012-17)
|
8.0
|
7.9
|
View More Material
Share